પાકની નાપાક હરકત:ઓખાથી માછીમારી કરવા ગયેલી બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ફાયરિંગ કર્યુ, એક માછીમારનું મોત, ભારત ડિપ્લોમેટિક સ્તરે આ મુદ્દો ઉઠાવશે

ઓખા મરીન પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરવામાં આવ્યું ​​​​​​ગીર સોમનાથના માઢવડ ગામની બોટ હતી જેમાં કુલ 7 માછીમારો સવાર …

Read more